શૈક્ષણિક ગૌરવ
ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે, 'દાદા લાધુરામ એજ્યુકેશન સેવા સમિતિ' અને 'ગુરુજી કી પાઠશાલા' દ્વારા આયોજિત 'એકલવ્ય પરીક્ષા-૨૦૨૫' માં આપણી શાળાના વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ ભાગીદારી અને શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ શાળાને 📜'સન્માન પત્ર' 📜 અને 🏆 'ટ્રોફી' 🏆 એનાયત કરવામાં આવ્યા છે.
આ સાથે શાળાના આચાર્યશ્રી મોહંમદસાહીલ જી. ઘોરી ને પણ તેમની વિશેષ સેવાઓ અને કુશળ માર્ગદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ભવ્ય સફળતા બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ, મહેનતુ શિક્ષકો અને સહકાર આપનાર વાલીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ! આપણો આ સંયુક્ત પ્રયાસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહેશે.
Powered by Blogger.
